ડોક્ટરોના નુકસાન પેટે સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડ માંગશે
ડોક્ટરોના નુકસાન પેટે સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડ માંગશે
Blog Article
વિમાન દુર્ઘટનાને કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટર્સના માલસામાનને થયેલા નુકસાન બદલ ગુજરાત સરકાર એર ઇન્ડિયા પાસેથી રૂ.2.70 કરોડની માગણી કરશે. અહીં ઉલ્લેખનીય છે કે 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને આખી બિલ્ડિંગ વેરવિખેર થઈ ગઈ હતી.